લોકસભાની ચૂંટણીઓ ઠીક માથે છે ત્યારે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગાંધીધામમાં કેંદ્રીય રેલવે મંત્રીની ઉપસ્થિતિમાં આયોજિત સંવાદ કાર્યક્રમમાં ન કહીને પણ રેલવે મંત્રી અશ્ચીની વૈષ્ણવે...
કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ આજે સૌરાષ્ટ્રની મુલાકાતે છે અને આજે સવારના પ્રથમ તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સંવાદ...
અમદાવાદ-મુંબઈ વચ્ચે એપ્રિલ મહિનાથી 160ની સ્પીડે ટ્રેન ચલાવવાની હતી. આ ટ્રેન ચલાવવા માટે અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રેકનું સમારકામ અને બ્રિજની મરામત પૂર્ણ કરાઇ છે. રેલવે બોર્ડે ટ્રાયલ...
ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ષ 2018માં સિંહોના અપમૃત્યુને લઈને સમાચાર સંસ્થાઓના અહેવાલને આધારે સુઓમોટો પિટિશન હાથ ધરવામાં આવી હતી. જે મુદ્દે આજે ચીફ જજ સુનિતા અગરવાલ અને...